Saturday, September 6, 2025
HomeIndia

India

વોર્ટસિલાએ નેક્સ્ટ-જનરેશન એન્જિન રજૂ કર્યું

ભવિષ્યમાં ટકાઉ ઇંધણ પર ચાલી શકે તેવી ટેકનોલોજી સાથે, વોર્ટસિલા 46TS એન્જિન ઇંધણ અને ખર્ચ બચાવવા માટે સુધારેલ આઉટપુટ અને કાર્યક્ષમતા પ્રદાન કરે છે....

મધ્યપ્રદેશ ટુરિઝમને પ્રોજેક્ટ ક્લીન ડેસ્ટિનેશન માટે પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડ મળ્યો

રાજ્યના પર્યટન સ્થળોએ સ્વચ્છતા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી મધ્યપ્રદેશ ટુરિઝમ બોર્ડ દ્વારા ચલાવવામાં આવી રહેલા 'પ્રોજેક્ટ ક્લીન યોજના' ને પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો...

વિદેશી શ્રદ્ધાળુઓ મહાકુંભમાં સનાતન ધર્મ તરફ વળ્યા, 18 દેશોના 296 લોકોને મળ્યું ગુરુ દિક્ષા

મહાકુંભના પવિત્ર પ્રસંગે વિશ્વભરના શ્રદ્ધાળુઓએ સનાતન ધર્મ અપનાવવાનો સંકલ્પ લીધો. 18 દેશોના 296 વિદેશી શ્રદ્ધાળુઓએ જગદ્ગુરુ સાઈ માતા લક્ષ્મી દેવી પાસેથી ગુરુ દિક્ષા ગ્રહણ...

બેન્ક ઓફ ઈન્ડિયાએ 10 વર્ષના ઈન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ મારફતે રૂ. 2690 કરોડ એકત્ર કર્યા, કૂપન રેટ 7.5 ટકા

દેશની અગ્રણી સરકારી બેન્ક બેન્ક ઓફ ઈન્ડિયાએ એનએસઈ ઈલેક્ટ્રોનિક બિડિંગ પ્લેટફોર્મ ખાતે આજે વાર્ષિક 7.5 ટકાના કૂપન રેટ પર 10 વર્ષના ઈન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ મારફત...

પ્રયાગરાજમાં બસ-બોલેરો વચ્ચે ભીષણ અકસ્માત : મહાકુંભ જતાં 10 શ્રદ્ધાળુઓને કાળ ભરખી ગયો

મહાકુંભથી આવતા કે જતાં આ વખતે અનેક અકસ્માતના અહેવાલ સામે આવ્યા છે ત્યારે આજે વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. યુપીના પ્રયાગરાજ એટલે...

મહાકુંભમાં સનાતન તરફ આકર્ષાયા વિદેશી શ્રદ્ધાળુઓ, 18 દેશોના 296 લોકોને જગદ્ગુરુ સાઈ માતા લક્ષ્મી દેવી પાસે થી મળી ગુરુ દિક્ષા

અમેરિકા, આયર્લેન્ડ, ઑસ્ટ્રેલિયા, જાપાન, બેલ્જિયમ, ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશોના સૈકાઓ શ્રદ્ધાળુઓ સનાતન સાથે જોડાઈને શાંતિ અનુભવી રહ્યા છે.પ્રયાગરાજ, 14 ફેબ્રુઆરી 2025 – प्रयागરાજમાં ચાલી...

મુથૂટ ફાઇનાન્સ લિમિટેડની 31 ડિસેમ્બર, 2024ના રોજ અત્યાર સુધીની સૌથી વધુ કોન્સોલિડેટેડ લોન એયુએમ 1,11,308 કરોડ રૂપિયા થઇ

31 ડિસેમ્બર, 2024ના રોજ સમાપ્ત થયેલા ત્રિમાસિક ગાળા માટે અનઓડિટેડ સ્વતંત્ર અને સંગઠીત પરિણામો પર વિચારણા કરવા અને મંજૂર કરવા માટે આજે મુથૂટ ફાઇનાન્સ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read