Sunday, September 7, 2025
HomeIndia

India

પીએમ મોદી તેમની 3 દિવસની આધ્યાત્મિક યાત્રા પર કન્યાકુમારી પહોંચ્યા

3 हजार वर्ष पुराने भगवती अम्मन मंदिर में देश के राजा ने पूजा अर्चना की #KanyaKumari #ModiAgain pic.twitter.com/jVlIYoekKw— Hardik Bhavsar (Modi Ka Parivar) (@Bitt2DA)...

‘ઓડિશામાં 10 જૂને ડબલ એન્જિન સરકાર બનશે’, ઢેંકનાલથી વડાપ્રધાન મોદીએ કર્યો મોટો દાવો

લોકસભા 2024ની ચૂંટણી માટે પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલી કરવા ઓડિશાના ઢેંકનાલ પહોંચ્યા હતા. અહીં જનસભાને સંબોધિત કરતા...

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે કથિતરૂપે મારપીટની ઘટના મામલે હવે વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો મુખ્યમંત્રી...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. આથી મુખ્યમંત્રી અને મુખ્ય સચિવે અધિકારીઓને સૂચના આપવી પડી કે અધિકારીઓ...

સેન્સેક્સ-નિફ્ટી સળંગ ત્રણ દિવસ વધ્યા બાદ આજે ઘટ્યા, સ્ટોક સ્પેસિફક તેજીના લીધે મૂડી 2.34 લાખ કરોડ વધી

સેન્સેક્સ અને નિફ્ટીએ સળંગ ત્રણ દિવસ સુધારો નોંધાવ્યા બાદ આજે ફરી પાછા ઘટાડે બંધ રહેતાં રોકાણકારોને અસમંજસમાં મૂક્યા છે. જો કે, સ્ટોક સ્પેસિફિક તેજીના...

હવે પાણીની અંદર પણ કમાન્ડો ઓપરેશન કરશે Arowana, દેશની પહેલી મિડગેટ સબમરિન તૈયાર

ભારતની પહેલી મિડગેટ સબમરિન (Midget Submarine) બનીને તૈયાર થઈ ગઈ છે. તેને મઝગાંવ ડોક શિપયાર્ડ લિમિટેડ (MDL) દ્વારા બનાવવામાં આવી છે. આ સબમરિનનું નામ...

CAA હેઠળ 300 લોકોને પહેલીવાર મળ્યું ભારતનું નાગરિકત્વ, 14 લોકોને સર્ટિફિકેટ પણ અપાયા

દેશમાં માર્ચમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA)ની શરૂઆત કરાયા બાદ પહેલીવાર 300 શરણાર્થિઓને ભારતીય નાગરિકતા અપાઈ છે. ગૃહમંત્રાલયે આવા 14 લોકોને આજે ઓનલાઈન સર્ટિફિકેટ આપ્યા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read