Saturday, September 6, 2025
HomePolitics

Politics

હવે વડોદરાથી દિલ્હી બાય રોડ ફક્ત 10 કલાક જ દૂર, મુંબઈ એક્સપ્રેસ વેના બીજા ભાગનું આજે ઉદઘાટન

નવી દિલ્હી : દિલ્હીથી વડોદરા (delhi to vadodara ExpressWay) સુધીની સફર સામાન્ય રીતે 16 કલાકની હોય છે. આટલું જ નહીં આ રુટ પર સૌથી...

રાજસ્થાનના ચૂંટણી મેદાનમાં ભાજપ CM ચહેરા વગર ઉતરશે, વસુંધરા રાજે પણ ખુશ, મોડી રાત સુધી ચાલ્યું મનોમંથન

જયપુર : આ વર્ષના અંતે કેટલાક રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. જેને લઈ તમામ પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસાર અને ચૂંટણી જીતવાની રણનીતિઓ તૈયાર કરી...

ઉદયનિધિ અને એ.રાજાને સુપ્રીમકોર્ટનો ‘ઝટકો’, સનાતન ધર્મ વિવાદ મામલે નોટિસ ઈશ્યૂ કરી

નવી દિલ્હી : સુપ્રીમકોર્ટે (supreme court) શુક્રવારે સનાતન ધર્મ (sanatan dharma) પર વિવાદિત નિવેદન આપનારા તમિલનાડુ (tamilnadu ) સરકારમાં મંત્રી ઉદયનિધિ સ્ટાલિન (udhayanidhi stalin)...

‘..તો અમે પણ બનાવીશું ન્યૂક્લિયર બોમ્બ’, સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની ધમકી

નવી દિલ્હી : સાઉદી અરબ (Saudi arabia) ના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS) એ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જો સાઉદી અરબનો હરીફ...

‘અમે દેશના વિકાસમાં નવો અધ્યાય લખવા માટે તૈયાર’, કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પહેલા સોનિયા ગાંધીનું મોટું નિવેદન

નવી દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠા નેતા મલ્લિકાર્જુન ખડગે અધ્યક્ષ બન્યા બાદ પહેલી વાર તેમની અધ્યક્ષાતામાં કોંગ્રેસ કાર્યસમિતિની બે દિવસની બેઠક આજથી હૈદરાબાદમાં શરુ થશે....

‘દોષિત નેતાઓના ચૂંટણી લડવા પર 6 વર્ષ નહીં આજીવન પ્રતિબંધ મૂકો..’ સુપ્રીમકોર્ટ

નવી દિલ્હી : દોષિત નેતાઓના આજીવન ચૂંટણી લડવા પર રોક લગાવવાની અરજી પર સુપ્રીમકોર્ટ દ્વારા નિયુક્ત એમિકસ ક્યૂરી વિજય હંસારિયાએ સુપ્રીમકોર્ટને 19મો રિપોર્ટ સોંપ્યો....

રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ 108 પાકિસ્તાની લોકોને આપી ભારતીય નાગરિકતા

નવી દિલ્હી : આજે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા અમદાવાદમાં વસતા 108 પાકિસ્તાની લઘુમતીઓ ને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કર્યું. અમદાવાદ જિલ્લા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read